$A$ પહોળાઈ ધરાવતી સ્લિટ, એકરંગીય પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેની તરંગલંબાઈ $650$ નેનોમીટર $ (nm)$ છે. જ્યારે પ્રથમ અધિકતમ એ $30$ વિવર્તનકોણે રચાય ત્યારે સ્લિટની પહોળાઇ .....હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર $1: 4$ છે. આ વ્યતિકરણ ભાત માટે $\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}$ એ $\frac{2 \alpha+1}{\beta+3}$ મળે છે,તો $\frac{\alpha}{\beta}$ $....$ થશે.
    View Solution
  • 2
    એક સ્લિટના વિર્વતનના પ્ર્યોગમાં એક તરંગલંબાઈ જ ત્રીજી મહતમ એ $6500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ ની બીજી મહતમ સંપાત થાય છે. તો તે તરંગલંબાઈ .......... $\mathop A\limits^o $
    View Solution
  • 3
    માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય $1.25$ છે.પ્રકાશની તરંગલંબાઈ $5000\,\mathop A\limits^o $ હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....$\mu m$ (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?
    View Solution
  • 4
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, $5000\,\mathring A$ નો એકરંગી પ્રકાશ $0.5 \,mm$ પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો $6000\,\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. $mm$ થશે.
    View Solution
  • 5
    $\lambda=6000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં $30 \%$ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
    View Solution
  • 7
    ગૌણ તરંગોનો હાઈગેંસનો વિચાર
    View Solution
  • 8
    જ્યારે $10^{-4}\, cm$ જાડાઈ અને $1.4$ વક્રિભવનાંકવાળી તેલની પટ્ટી પર સફેદ પ્રકાશ આપાત કરવામા આવે ત્યારે પ્રકાશની પરાવર્તિત ગોઠવણમા ..... $\mathring A$ તરંગલંબાઈ કોવા મળશે નહી ?
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમા બે વ્યતિકરણ પામતા કિરણપૂંજમાંથી એકના માર્ગમા $0.01\, mm$ જાડાઈની પાતળી પટ્ટી ( $\mu=1.6)$ મૂકવામા આવે છે. નવી કેન્દ્રિય પ્રકાશીત શલાકા, પહેલાની $10$ મી પ્રકાશીત શલાકાની જગ્યાએે ખસે છે. તરંગની તરંગલંબાઈ  ......... $\mathring A$ હશે.
    View Solution
  • 10
    ઉષ્ણકટિબંધીય અથવા મોર્ફો પતંગિયાની પાખનુ સુંદર મેઘધનુષ્ય જેવો રંગ શેના કારણો હોય છે ?
    View Solution