આદિકોષકેન્દ્રી સજીવો માટે શું યોગ્ય નથી ?
  • A
      કોષકેન્દ્રપટલ, રંગસૂત્રો, કોષકેન્દ્રીકાની ગેરહાજરી
  • B
      પટલમય અંગિકાઓ ગેરહાજર
  • C
      બહુકોષીય સ્વરૃપમાં વિકાસ કે વિભેદન પામતાં નથી
  • D
      કોષવિભાજન પછી કોષો એકબીજાથી છૂટા પડે છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કયા સજીવો આદિકોષકેન્દ્રી એકકોષી છે ?
    View Solution
  • 2
    મધ્યપટલ શેમાં જોવા મળે છે $?$
    View Solution
  • 3
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
    View Solution
  • 4
    ......... એ ઉત્સેચકો ધરાવતી રચના છે.
    View Solution
  • 5
    કોષરસમાં મુક્ત તેમજ અંત:કોષરસજાળ સાથે સંકળાયેલ કણિકામય રચના :
    View Solution
  • 6
    સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?
    View Solution
  • 7
    કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો?
    View Solution
  • 8
    બેકટેરિયામાં જે વિસ્તારમાં જનીનદ્રવ્ય ગોઠવાયેલું હોય તેને શું કહેવાય છે $?$
    View Solution
  • 9
    સુકોષકેન્દ્રી કોષ પાસે $........$
    View Solution
  • 10
    લાયસોઝોમ્સ તથા રસસ્તરની રચનામાં ભાગ લેતાં પ્રોટીનનું સંશ્લેષણ કરતી અંગિકા :
    View Solution