આદિકોષકેન્દ્રી સજીવો માટે શું યોગ્ય નથી ?
  • A
      કોષકેન્દ્રપટલ, રંગસૂત્રો, કોષકેન્દ્રીકાની ગેરહાજરી
  • B
      પટલમય અંગિકાઓ ગેરહાજર
  • C
      બહુકોષીય સ્વરૃપમાં વિકાસ કે વિભેદન પામતાં નથી
  • D
      કોષવિભાજન પછી કોષો એકબીજાથી છૂટા પડે છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ બાબત અંતઃકોષરસજાળ અને ગોલ્ગીકાય બંનેમાં સમાન છે?
    View Solution
  • 2
    કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
    View Solution
  • 3
    પાણીમાં રાખેલા કોષનું આસૃતિના કારણે વિસ્તરતું કદ કોના દ્વારા નિયંત્રિત થાય?
    View Solution
  • 4
    નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. રસધાની, પેરોકસીઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય
    View Solution
  • 5
    નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે ?

    અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની

    View Solution
  • 6
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 7
    પોલીઝોમ શેના દ્વારા બને છે?
    View Solution
  • 8
    કઈ રચનાનું નિર્માણ રંગસૂત્રનાં કોષકેન્દ્રિકા આયોજન-વિસ્તાર પર થાય છે ?
    View Solution
  • 9
    નીચેનું વિધાન વાંચો અને ખોટો વિકલ્પ પસંદ કરો 

    $a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.

    $b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.

    $C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.

    $d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે 

    View Solution
  • 10
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution