નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
  • A
      કેટલાક સજીવોનો વિકાસ તંતુ સ્વરૂપે અથવા કોષોનાં સમૂહ સ્વરૂપે થાય છે.
  • B
      કોષો બીજા કોષો સાથે અડોઅડ રહેલાં હોય છે.
  • C
      બહુકોષીય સ્વરૂપમાં વિકાસ કે વિભેદન પામતાં નથી.
  • D
      એકકોષી અને બહુકોષી બંને સ્વરૂપમાં વિકાસ અને વિભેદન પામે છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો?
    View Solution
  • 2
    કોષકેન્દ્ર $DNA$ ની બનેલી કઈ રચના ધરાવે છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 4
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 5
    રસસ્તર અંગેનું સર્વસ્વીકૃત મૉડેલ ક્યારે રજૂ થયું ?
    View Solution
  • 6
    અણુ એ રસાયણવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય છે, તો જીવવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય શું છે ?
    View Solution
  • 7
    નીચે આપેલ કોષ અંગિકાઓનું કયું જૂથ $DNA$ ધરાવે છે ?
    View Solution
  • 8
    $rRNA$ કઈ અંગિકામાં જોવા મળે છે ?
    View Solution
  • 9
    લિપિડ સંશ્લેષણ માટેનું એક મુખ્ય સ્થાન
    View Solution
  • 10
    નીચેના જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મંડકણ $I$ ચરબી
    $Q$ તૈલકણ $II$ સ્ટાર્ચ
    $R$ સમીતાયા $III$ પ્રોટીન
    View Solution