Question
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.

Answer

આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો:
1. દરેક પ્રશ્નાવલી સાથે તેને સબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે.
2. પ્રશ્નો ની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ.પ્રશ્નો ની સંખ્યા ઓછી રાખવાથી ઉતરદાતા પાસેથી સારા પ્રતિસાદ મળવાની ની શક્યતા રહે છે.
3. પ્રશ્નાવલિ માં પ્રશ્નો ની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ.
4. લાંબી પ્રશ્નાવલિ ઉતરદાતા ને ખાસ કરીને પાછળ ના ક્રમના પ્રશ્નોના સાચા ઉતર આપવા બિનઉત્સાહી રહે છે.
5. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ.
6. પ્રશ્નોના ના ક્રમ સામાન્ય પ્રશ્નો થી શરુ કરીને અભ્યાસ સબંધી ચોક્કસ પ્રશ્નો તરફ નો હોવો જોઈએ.
7. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.દા.ત.,ઉતરદાતા ના લગ્નજીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે.
8. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવો જોઈએ.
9. જે પ્રશ્નોના જવાબ હા/ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ પરંતુ જે પ્રશ્નો ના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
બે આવૃત્તિ$-$વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ$-$વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો.
આવૃત્તિ$-$વિતરણ $A : \bar{x} =28\ \&\ M =26\ \&\ s =10$
આવૃત્તિ$-$વિતરણ $B : \bar{x} =24\ \&\ M =27\ \&\ s =12$
$\text{CINCINNATI}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય $?$
એક સપ્તાહના સાત દિવસોમાં એક શાકમાર્કેટમાં આવેલ ટ્રકોની સંખ્યા નીચે પ્રમાણે છે :
20, 12, 16, 15, 17, 25, 8
ટ્રકની સંખ્યાનો મધ્યક અને મધ્યસ્થ મેળવી તે પરથી બહુલક શોધો.
પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને,
(1) કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
(2) 30,000 કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
(3) 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
$f(x)=x+\frac{1}{x+1}$ માટે $f(-x)+f(x)$ ની કિંમત શોધો.
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
સરેરાશની પસંદગી કઈ બાબત પર આધાર રાખે છે ?
એક આઇ.ટી. કંપનીના 60 કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ વિશે 5 કદનો પર્દિક નિદર્શ પસંદ કરવાનો છે. નિદર્શ કેવી રીતે પસંદ કરશો તે સમજાવો.
ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પી.સી.મહાલાનોબિસનું શું પ્રદાન છે $?$