આકૃતિમાં $2.0\,cm ^2$ આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ $10\,mm ^2$ છે.જો પિસ્ટનને $4\,cm\,s ^{-1}$ જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ $cm\,s ^{-1}$ છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે. [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]
$1 \;\mathrm{m}$ લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની $20\; \mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને $4^{\circ} \mathrm{C}$ થાય ત્યારે નળાકારની $21 \;\mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો $\mathrm{T}=4^{\circ} \mathrm{C}$ એ $\mathrm{T}=0^{\circ} \mathrm{C}$ ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?
એક ટાંકીમાંથી એક પંપ વડે પાણી ખેંચવામાં આવે છે અને જેને પાણી જ્યાંથી ખેંચવામાં આવે છે તેનાથી $2.5\; m$ શિરોલંબ ઉંચાઈએ આવેલા હોઝના અંત ભાગમાં પહોંચાડવામાં આવે છે તેના આડછેદનું ક્ષેત્રફળ $10 \;cm^2$ છે અને હોઝના અંતમાં પાણીને $5 \;m/s$ ની ઝડપથી છોડવામાં આવે છે. કાર્યરત પંપના પાવરનો દર ......... $W$ હશે .
$a$ ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી $\rho$ ઘનતાનું પ્રવાહી $v$ જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. $50\%$ પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, $25\%$ વેગમાન ગુમાવે છે, અને $25\%$ તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે.