આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.   
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ પર $+q$ જેટલો વિદ્યુતભાર હોય તેવી વ્યવસ્થા કે ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે?
    View Solution
  • 2
    આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ $1\,\mu F$ હોય તો $C$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એક વિદ્યુત ડાયયોલને મૂક્વામાં આવે ત્યારે તેની સ્થિત ઉર્જા લઘુત્તમ છે, તો આ સમયે વિદ્યુતક્ષેત્ર $E$ સાથે. ડાયપોલ મોમેન્ટ કેટલો ખૂણો બનાવશે.
    View Solution
  • 4
    $a$ બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો $\alpha$ બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$  વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 6
    $q_1 = + 2 \times 10^{-8}\ C$ અને $q_2 = -0.4 \times 10^{-8}\ C$ છે, $q_3 = 0.2 \times 10^{-8}\ C$ વિદ્યુતભારને $C$ થી $D$ લઇ જવાથી $q_3$ ની સ્થિતિઊર્જામાં...
    View Solution
  • 7
    $V$ વોલ્ટેજ ક્ષમતાવાળા $C$  કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે,તો આ શ્રેણી-જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ અને બ્રેક ડાઉન વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 8
    ${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 9
    બે વિદ્યુતભારીત ધાતુના ગોળા $S_{1}$ અને $\mathrm{S}_{2}$ જેની ત્રિજયા $\mathrm{R}_{1}$ અને $\mathrm{R}_{2}$ છે.$S_1$ ગોળાને $E_1$ અને $S_2$ ગોળાને $E_2$ વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી $\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} $ થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર $\frac{V_1}{V_2}$ કેટલો થાય?
    View Solution
  • 10
    $a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$
    View Solution