આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.   
  • A$95$
  • B$75$
  • C$150$
  • D$65$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

\(q_{\max }=1000 \,\mu C , 2000 \,\mu C , 2500 \,\mu C\)

\(q=1000 \,\mu C , 1000 \,\mu C , 1000 \,\mu C\)

\(V=50 \,V , 25 \,V , 20 \,V\)

\(V_{\text {net }}=50+20+25\)

\(V_{\text {net }}=95 \,V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાંતર પ્લેટ કન્ડેન્સરની બે પ્લેટ વચ્ચેનું અંતર $8 \,cm$ હોય ત્યારે તેની કેપેસિટી $10\,\mu \,F$ છે. હવે જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડીને $4\, cm$ કરવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલા $\mu \,F$ ની થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $200\,cm ^2$ સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે $a \neq b$. સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ $x \varepsilon_0 F$ છે. $x$ ની કિંમત ................ છે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો $D > > d$ હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તૂળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તૂળના પરિઘ પર આવેલા બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાનો $V_A$, $V_B$, $V_C$ અને $V_D$ હોય તો ...
    View Solution
  • 5
    આપેલ તંત્ર માં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ $1\,\mu F$ હોય તો $C$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    $1$ જેટલો ડાઈઈલેક્ટ્રીક અચળાંક ધરાવતા અવાહકથી બનેલો સાધન ગોળો નિયમિત રીતે ચાર્જ કરવામાં આવ્યો છે. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે તેમ ધારી લઈએ તો તેની સપાટીએ $V$ સ્થિતિમાન શૂન્ય લઈએ તો તેના કેન્દ્ર પર કેટલો સ્થિતિમાન મળશે?
    View Solution
  • 7
    $C$ કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી $V$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બીજા $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. આ બેટરીઓને દૂર કર્યા બાદ અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય, તો તંત્રની અંતિમ ઉર્જા ગણો.
    View Solution
  • 8
    $K$ જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ $\frac{3}{4}$ d, જેટલી છે, જયાં $d$ એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( $C _0=$ જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બિંદુવત વિદ્યુતભાર $q$ને અન્ય આઠ બિંદુવત વિદ્યુતભાર દ્વારા $r$ જેટલા અંતરે છે. કેન્દ્ર સ્થાને રહેલાં વિદ્યુતભારને અનંત અંતરે ધકેલી દેવા માટેનું અપાકર્ષણ બળ વડે કુલ કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 10
    બે કેપેસિટર $C_1$ અને $C_2$ ને શ્રેણીમાં જોડીને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે.તો $C_1$ કેપેસિટર પર વોલ્ટેજ કેટલો થાય?
    View Solution