આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક અને ટ્રોલીના તંત્રને ધ્યાનમાં લો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય તો તંત્રનો $\mathrm{ms}^{-2}$ માં પ્રવેગ__________છે.(દોરીનું દળ અવગણો)
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^°$ ઢાળવાળા ઢાળ પર $102\, kg$ નો પદાર્થને નીચે પડતો અટકાવવા $750 \,N$ નું બળ લગાવવું પડે છે.જો ઢાળ અને બ્લોક વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક $0.4$ અને $0.3$ હોય તો બ્લોક પર ...... $N$ ઘર્ષણબળ લાગતું હશે.
$1 \,kg$ દળનાં કોઈ પદાર્થ સમ ક્ષિતિજ સમાંતર સપાટી પર $8 \,m / s$ નાં પ્રારંભિકિ વેગ સાથે ગતિ કરીને $10\,s$ પછી અટકી જાય છે. જો કોઈ વસતુુને આ જ સપાટી પર $8 \,m / s$ નાં વેગ સાથે ગતિમાં રાખવાની ઈચ્છા રાખે છે તો તે માટે જરરી બળ ........... $N$ છે
બ્લોકને $30^°$ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ $30^°$ ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બે ગણો છે.તો બ્લોક અને ઢાળ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?
$10\,kg$ દળનો પદાર્થ $20\,m/s$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ $5\,s$ પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g =10 \;ms ^{-2}$ લો)
એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ $y=\frac{x^{2}}{4}$ થી આપી શકાય, જ્યાં , $y$ એ ઉર્ધ્વ દિશા અને $x$ સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી $\mu=0.5$ જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........$cm$ હશે
${M_1}$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $ \mu$ છે. જયારે તંત્રને મુકત કરવામાં આવે ત્યારે પ્રવેગીત ગતિ કરે છે. ${M_1}$ બ્લોક પર કેટલું દળ $m$ મૂકવાથી તંત્ર અચળ વેગથી ગતિ કરશે?
$1 \,N$ વજનનો એક બ્લોકને સમક્ષિતિજ સાથે $\theta$ કોણવાળી કોણીય સમતલ પર સ્થિર છે. બ્લોક અને કોણીય સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. બ્લોકને માત્ર સપાટી ઉપર ખસેડી શકાય તે માટેનું કોણીય સમતલને સમાંતર લગાડવામાં આવતું લઘુત્તમ બળ કેટલું છે.