આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $b$ ત્રિજ્યા ધરાવતી તક્તી માં $a$ ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ $\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)$મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં ઘન ગોળો સપાટી પર સ્થાનાંતરિત વેગ $ v\ m/s $ થી ગબડે છે. જો તે ઢોળાવવાળી સપાટી પર સરક્યા વિના સતત ચઢે છે. ત્યારે થવા માટે $ v$ આની ન્યૂનત્તમ કિંમત ........ છે.
    View Solution
  • 2
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર $\vec r\, cm$ ______ હશે.
    View Solution
  • 3
    બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે.જો તેમની ચાકગતિઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    તકતી જ્યારે ગબડતી હોય ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $v_{c m}$ છે. નીચેનામાંથી શું સાચું પડે?
    View Solution
  • 5
    સ્થાનસદિશ $\mathop {{r_1}}\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \,\,2\hat j\,\, + \,\,3\hat k$ ધરાવતા બિંદુ આગળ બળ $\mathop F\limits^ \to \,\, = \,\,4\hat i\,\, - \,\,5\hat j\,\, + \,\,3\hat k$ લગાડવામાં આવે છે. $\mathop {{r_2}}\limits^ \to \,\, = \,\,3\hat i\,\, - \,\,2\hat j\,\, - \,\,3\hat k$ સ્થાનસદિશ ધરાવતા બિંદુએ લાગતું ટૉર્ક .......
    View Solution
  • 6
    $M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
    View Solution
  • 7
    એક પાતળા  સળિયા $MN$ ના છેડા $N$ ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\alpha $ નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા $M$ નો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    $5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
    View Solution
  • 9
    $0.4\, kg$ દળ અને $100\, cm$ ત્રિજ્યા ધરાવતી નિયમિત વર્તુળાકાર તકતીના સમતલને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $kg\, m^2$ થશે?
    View Solution
  • 10
    $M $ દળ તથા $ L$ લંબાઈના સળીયાની તેના એક છેડેથી $L/4$ અંતરે સળીયાની લંબાઈને લંબ અક્ષની આસપાસ જડત્વની ચાકમાત્રા = .....
    View Solution