

$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?
|
સૂચિ$- I$ (બનતી નીપજો) |
સૂચિ$- II$ (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) |
| $(a)$ સાયનોહાઈડ્રીન | $(i)$ $NH _{2} OH$ |
| $(b)$ એસિટાલ | $(ii)$ $RNH _{2}$ |
| $(c)$ સ્કિફ બેઈઝ | $(iii)$ આલ્કોહોલ |
| $(d)$ ઓક્ઝાઈમ | $(iv)$ $HCN$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.