Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.
ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન વાયુ કરતાં $16$ ગણી છે,સમાન કદના હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ કરવામાં આવે છે, મિશ્રણમાં અને હાઇડ્રોજનમાં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
એક સ્ત્રોત અને અવલોકનકાર એકબીજાથી જમીનની સાપેક્ષે $10\; m/s$ ના વેગથી દૂર જાય છે. જો અવલોકનકારને સ્ત્રોતમાંથી આવતા ધ્વનિની આવૃતિ $1950 \;Hz$ જેટલી સંભળાટિ હોય તો સ્ત્રોતની સાચી આવૃતિ કેટલા $Hz$ હશે? (ધ્વનિની હવામાં ઝડપ$=340 \;m/s$)