આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
IIT 2000, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમક્ષિતિજ સાથે $30^\circ $નો ખૂણો બનાવતો સમતલ અરીસા પર શિરોલંબ કિરણ આપાત કરતાં અરીસા અને પરાવર્તિત કિરણ વચ્ચે ખૂણો કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution
  • 3
    જો એક અવલોકનકાર સ્થિત સમતલ અરીસાથી $ 6\, m/sec$ થી દૂર થઈ જઈ રહ્યો હોય ત્યારે પ્રતિબિંબની અવલોકનકારની સાપેક્ષે ઝડપ .....$m/s$ થશે.
    View Solution
  • 4
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 5
    ટર્પેંનટાઈનની પ્રકાશીય ઘનતા પાણી કરતાં વધારે હોય છે. જ્યારે ની દળ ઘનતા ઓછી હોય છે. આકૃતિ પાત્રમાં પાણી ઉપર તરતું ટર્પેંનટ્ઈનનું સ્તર દર્શાવે છે. જેના માટે આકૃતિ મુજબ ટર્પેંનટાઈન પર ચારમાંથી એક કિરણ આપાત થાય છે. તો તે કિરણ સાચો પથ દર્શાવો.
    View Solution
  • 6
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ લેન્સ અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ અમુક અંતરે મૂકેલા છે. સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર આપાત કરતાં અંર્તગોળ લેન્સમાંથી બહાર આવતા કિરણો પણ સમાંતર હોય,તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલા.......$cm$ હશે?
    View Solution
  • 7
    જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ

    પ્રતિબિંબ વચ્ચેનું અંતર $15 \mathrm{~cm}$ હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ_________થશે.

    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 9
    વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
    View Solution
  • 10
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
    View Solution