આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 2
    $125.0 $ ગ્રામ પાણીમાં $0.85$  ગ્રામ $ZnCl$ ધરાવતા દ્રાવણનું ઠારણ બિંદુ  $-\,0.23^o$ સે છે આ ક્ષારનો યોગ્ય વિયોજન અંશ .......... $\%$. (પાણીમાં $K_f$  $= 1.86\,\,K \,kg\, mol$ $^{-1}$, $zn$નો = $65.3$  પ.ભાર $= 35.5$ )
    View Solution
  • 3
    $750$ મિલિ $0.5\,M\,HCl$ ને $250$ મિલિ $2\, M\,HCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી  .........$M$ થાય છે.
    View Solution
  • 4
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના દ્રાવણમાં માટે, $P = X_A (P_A^o - P_B^o) + P_B^o$ સાબિત થાય તો દ્રાવણ કયું હશે?
    View Solution
  • 5
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 6
    જ્યારે'$x^{\prime} \times 10^{-2} \mathrm{~mL}$ મિથેનોલ (મોલર દળ=32 $\mathrm{g}$; ઘનતા $=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3$ ) ને $100 \mathrm{~mL}$ પાણીમાં (ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cm}^3$ ), ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ નો ડાયાગ્રામ પ્રાપ્ત થાય છે.

    $(Image)$

    $x=$.. . . . . .(નજીક નો પૂર્ણાક)

    [આપેલ : $273.15 \mathrm{~K}$ પર પાણીનો મોલલ ઠારણ બિંદુ અવનયન અયળાંક $1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$ છે]

    View Solution
  • 7
    બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$  મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$  મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$  અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
    View Solution
  • 8
    બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગળવામાં આવે છે. આ દ્રાવણનું પાણીની સાપેક્ષે બાષ્પદબાણ કયું છે?
    View Solution
  • 9
    $10.0\% \,w/w\,KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06\, g\, cm^{-3}$ છે. તો આ દ્રાવણની મોલારિટી ........ થશે.
    View Solution
  • 10
    $2\,g$ "$X$" ને $1\,mole\,water$ માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "$X$" નું દળ ટકાવાર $...........\%$
    View Solution