Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
$298\, K$ અને $1\, atm$ પર, $224\, mL\, SO _{2(g)}$ ને $100\, mL\, 0.1\, M\, NaOH$ નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને $36\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) $\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.$ of $\left. Hg \right) x \times 10^{-2} \,mm$ of $Hg$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)
આર્સેનિક સલ્ફાઇડ માટે $\mathrm{HCl}$ નું ઉર્ણન મૂલ્ય $30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .$ છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે $250\; \mathrm{ml}$ માં જરૂરી $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સો ગ્રામમાં જથ્થો ...
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?