જલીય દ્રાવણમાં $K_2HgI_4$ નુ $40\%$ આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ નુ મૂલ્ય શું હશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
$\mathop {{K_2}\,[Hg{I_4}]}\limits_{1 - \alpha } \, \rightleftharpoons \,\mathop {2{K^ + }}\limits_\alpha  \, + \,\mathop {{{[Hg{I_4}]}^{2 - }}}\limits_\alpha  $

Total number of particle $=\,1+2\alpha $

Hence, Van't Hoff factor $=\,\frac {1+2\alpha }{1}$

$=\frac {1+2\times 0.4}{1}$ $=\,1+0.8$ $\Rightarrow $ $1.8$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8$ ગ્રામ $NaOH$ ને $ 1 $ લીટરના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 2
    $^nC_0,^nC_1, ^nC_2, …… ^nC_n$  નો સમાંતર મધ્યક મેળવો.
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 4
    પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .

    ( $X_M =$ દ્રાવણમાં $‘M’$ નો મોલ - અંશ ;

    $X_N =$ દ્રાવણમાં of $‘N’$ નો મોલ - અંશ ;

    $Y_M =$ બાષ્પ અવસ્થામાં $‘M’$ નો મોલ - અંશ;

    $Y_N =$ બાષ્પ અવસ્થામાં $‘N’$ નો મોલ - અંશ)

    View Solution
  • 5
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો એ કોની સંખ્યાના ગુણોત્તરને સમાન છે
    View Solution
  • 6
    $300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.

    $(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 7
    બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
    View Solution
  • 8
    બે પ્રવાહીઓનુ એઝિયોટ્રોપિક દ્રાવણ .......
    View Solution
  • 9
    અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
    View Solution
  • 10
    એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.

    ($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)

    View Solution