આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ $A$ અને $B$ અનુક્રમે $0$ અને $1$ હોય તો આઉટપુટ $Y$ નું મૂલ્ય $x$ મળતું હોય તો $x$નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
નીચેના $p-n$ જંક્શન $D$ દર્શાવેલ છે, જે રીકટીફાયર તરીકે કાર્ય કરે છે. $A.C.$ ઉદગમ $(V)$ એ પરિપથ સાથે જોડાયેલું છે. અવરોધ $R$ માં વહેતો વિદ્યુતપ્રવાહ $I$ નીચેના પૈકી ક્યા આલેખ દ્વારા દર્શાવી શકાય છે?
આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.