આપેલ પરિપથ માટે આઉટપુટ $(Y)$ માટે આઉટપુટ અને ઇનપુટ $A$ અને $B$ વચ્ચે સાચો સંબંધ ........... હશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધવાહકની ઊર્જા બેન્ડની આકૃતિ નીચેના પૈકી કઈ છે?
    View Solution
  • 2
    શુદ્ધ સેમીકન્ડકટરમાં અશુદ્ધિ ઉમેરતાં તેની વાહકતા .... .
    View Solution
  • 3
    ડાયોડનો ફોરવર્ડ અવરોધ શૂન્ય અને રીવર્સ અવરોધ અનંત છે,$2V$ બેટરીનો ઘન છેડો $A$ સાથે જોડતાં પરિપથમાંથી કેટલા ......$  A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 4
    એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ $100 \,\mu A$ જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં $10 \,mA$ નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ $2 \,k \Omega$ અને ઈનપુટ અવરોધ $1 \,k \Omega$ હોય તો કાર્યત્વરાનું મૂલ્ય $x \times 10^{4}$ વડે આપી શકાય, $x$ નું મૂલ્ય ........... છે.
    View Solution
  • 5
    નીચે દર્શાવેલ પરિપથ લોજીકની શાના સમતુલ્ય છે?
    View Solution
  • 6
    $P -N$ જંકશનમાં..
    View Solution
  • 7
    જો જર્મેનિયમ સ્ફટિકમાં થોડા પ્રમાણમાં એન્ટિમની અશુદ્ઘિ ઉમેરતાં ........
    View Solution
  • 8
    $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય જ્યારે .....
    View Solution
  • 9
    શુદ્ધ $Si $ માં $300 K $ તાપમાને એકસમાન ઈલેક્ટ્રોન($n_e$) અને હોલ ($n_h$) ની સાંદ્રતા $1.5×10^{16} m^{-3}$ છે. ઈન્ડિયમના ડોપિંગ દ્વારા $n_h$ વધીને $3×10^{22}$ થાય, તો $n_e$ ની $Si $ માં સંખ્યા ગણો.
    View Solution
  • 10
    અર્ધવાહકની અવરોધકતા વિરુધ્ધ તાપમાનનો આલેખ કેવો થાય?
    View Solution