આપેલ પરિપથ માટે, ઈનપુટ ડિજીટલ સિગ્નલ ટર્મિનલ $A, B$ અને $C$ પર લગાવવામાં આવે છે. ટર્મિનલ $y$ આગળ આઉટપુટ કેટલું હશે ?
NEET 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કોમન એમિટર એમ્પ્લિફાયરમાં, પ્રવાહગેઈન $62$ છે. કલેકટર અવરોધ અને ઈનપુટ અવરોધ અનુક્રમે $5\,k \Omega$ અને $500\ Omega$ છે. જો ઈનપુટ વોલ્ટેજ $0.01\,v$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ $................\,v$
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______$mA$ ની નજીકનો હશે
    View Solution
  • 3
    $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય જ્યારે .....
    View Solution
  • 4
    અર્ધતરંગ રેકિટફાયરને $sine$ વિધેય અનુસાર બદલાતો $AC$ વોલ્ટેજ લાગુ પાડતા,આઉટપુટમાં મહત્તમ વોલ્ટેજ $10 \,V$ મળે છે. આ આઉટપુટમાં $DC$ વોલ્ટેજનું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 5
    આપેલ પરિપથ મુજબ, $I _{ L }$ પ્રવાહનું મૂલ્ય ..... $mA$ થશે. ( $R _{ L }=1 k \Omega$ લો.)
    View Solution
  • 6
    એક $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ $(800 \; \Omega)$ નો વોલ્ટેજ $0.8 \;V$ હોય તો કલેક્ટર પ્રવાહ  .............. $mA$ મળે 
    View Solution
  • 7
    $G$ જેટલો વોલ્ટેજ ગેઇન ધરાવતાં $CE$ એમ્પ્લિફાયર માટે ટ્રાન્સકન્ડકટન્સ $0.03 \;mho$ અને પ્રવાહ ગેઇન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બદલે બીજા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે જેનો ટ્રાન્સકન્ડકટન્સ $ 0.02 \;mho$ અને પ્રવાહ ગેઇન $20$ હોય, તો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવેલ લોજીક પરિપથનું આઉટપુટ $(X)$ શું હશે?
    View Solution
  • 9
    રેકિટફાયરમાંથી શુધ્ધ $DC$  મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 10
    પરિપથમાં પ્રવાહ.....$ amp$ શોઘો.
    View Solution