આપેલ પરિપથમાં રહેલ બેટરીનો આંતરિક અવરોધ $1\, ohm$ હોય તો આપેલ એમીટરનું અવલોકન ............. $A$ હશે?

 

Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં રહેલા કેપેસિટર પર વિદ્યુતભાર ($nC$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?
    View Solution
  • 4
    અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 5
    નીચે આપેલ પરિપથમાં બિંદુ $B$ ,$C$ અને $D$ આગળ સ્થિતિમાન ......હશે.
    View Solution
  • 6
    કોપરના તારના દળનો ગુણોત્તર  $1 : 3 : 5 $ અને તેની લંબાઇનો ગુણોત્તર  $5 : 3 : 1 $ હોય, તો અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    નીચે બે વિધાન આપેલ છે .

    વિધાન $I:$ $80\; \Omega$ અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ $5 \Omega$ હશે.

    વિધાન $II$: બે અવરોધો $2R$ અને $3R$ ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. $3R$ અને $2R$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર $3: 2$ હશે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    રૂમ તાપમાને એક તારનો અવરોધ $100\,\Omega $ છે જ્યારે તેને $220\,V$ સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી $2\,A$ નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં $500\,^oC$ વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટરનો પરિપથ ગોઠવવામાં આવ્યો છે. પોટેન્શિયોમીટરના તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $K\, V/cm $ છે અને જ્યારે દ્રીમાર્ગી કળ બંધ હોય ત્યાંરે પરિપથમાં રહેલ એમિટર $1\,A $ દર્શાવે છે. જયારે કળ ટર્મિનલ $(i)\;1$ અને $2\;$ $(ii)\;1$ અને $ 3$ વચ્ચે જોડવામા આવે ત્યારે તટસ્થ લંબાઇ અનુક્રમે $l_1$ અને $l_2$ મળે છે. તો અવરોધ $R$ અને $X$ નું મૂલ્ય $ohm$ માં અનુક્રમે કેટલું હશે?
    View Solution
  • 10
    એમિટર અને વોલ્ટમીટર શ્રેણીમાં (કોષ) સાથે જોડેલાં છે. તેઓના અવલોકનો અનુક્રમે $A$ અને $V$ છે. જો હવે અવરોધને વોલ્ટ મીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો...
    View Solution