Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ $R_1$ ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો $R_2$ અને $R_4$ અનુક્રમે $80\,\Omega$ અને $40\,\Omega$ છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, $R_3$ તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
$l$ લંબાઈના અને $d$ વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને $R$ અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે $2l$ લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ $..............d$ થશે.
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધ ધરાવતો તાર ધરાવે છે. તેને $2\,V\ emf$ વાળા કોષ સાથે જોડવામાં આવેલ છે. તો એકમ લંબાઈ દીઠ વિધુત સ્થિતિમાનનો તફાવત .... હશે.