વિધાન $I:$ રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના $pH$ માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
વિધાન $II:$ એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$(B) $ $ Cl_2 + H_2O_2 \rightarrow 2HCl + O_2$ પ્રક્રિયાને માટે કયું વિધાન સાચું છે ?
કારણ : $S{O_2}$ એ રિડક્શનકર્તા છે.