વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.
વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
(image) $\xrightarrow{{[O]}}A\xrightarrow{{SOC{l_2}}}B\xrightarrow{{Na{N_3}}}C\xrightarrow{{Heat}}D$
ઉપરોક્ત પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.