આપેલા પરિપથમાં અવરોધ $R$ ના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય થશે? બંને બેટરીઓનો આંતરિક અવરોધ અવગણ્ય છે.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને આડછેદ તારની લંબાઇને લંબ તેવા એક તાંબાના તારમાંથી $1.344\, A$ પ્રવાહ પસાર થાય છે. જો એકમ કદદીઠ મુકત ઇલેકટ્રોનની સંખ્યા $8.4 × 10^{22}\, cm^{-3}$ હોય તો, ડ્રિફટવેગનું મૂલ્ય......થાય.
સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.
$1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?
$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેકટ્રોન $V$ જેટલા ડ્રિફટ વેગથી ગતિ કરી વિધુતપ્રવાહ $I$ નું નિર્માણ કરે છે. તો બીજો વાયર જેમાં આડછેદની ત્રિજ્યા અડધી તથા ડ્રિફટ વેગ $2\,V$ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?