આપેલ બે વિધાન ધ્યાનમાં લો

$(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.

$(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A $(A)$ અને $(B)$ બંને ખોટાં છે.
  • Bવિધાન $(A)$ સાચું અને $(B)$ ખોટું છે.
  • C$(A)$ ખોટું અને $(B)$ સાચું છે.
  • D $(A)$ અને $(B)$ બંને સાચાં છે.
AIPMT 2010, Easy
Download our app for free and get startedPlay store
d
Kirchhoff's junction law or Kirchhoff's first law is based on the conservation of charge. Kirchhoff's loop law or Kirchhoff's second law is based on the conservation of energy.
Hence both statements \((A)\) and \((B)\) are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$  અને $V_C$ મળે તો _________
    View Solution
  • 2
    વોલ્ટમીટર $ V_1 $ અને $V_2 $ ને   $D.C.$  પરિપથમાં શ્રેણીમાં જોડેલ છે.$V_1$ નું અવલોકન $ 80\,V$ અને અવરોધ $ 200\,Ω/v$ છે.જો  $V_2$ નો અવરોધ $32\,kΩ$ હોય,તો પરિપથનો કુલ વોલ્ટેજ કેટલા ............ $V$ થાય?
    View Solution
  • 3
    બે વિધુત બલ્બ જેમના રેટીંગ $P_1\ watt\ V$ વોલ્ટ અને $P_2\ watt\ V$ વોલ્ટ છે. તેમને સમાંતરમાં જોડીને $V$ વોલ્ટ સાથે જોડેલ છે તો કુલ પાવર .... હશે.
    View Solution
  • 4
    જો તારની લંબાઈ બમણી હોય તો વિશિષ્ટ અવરોધ.......હશે.
    View Solution
  • 5
     $50\;cm$ લાંબા અને $1\;mm^2$ આડછેદ ધરાવતા તારને જ્યારે $2\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4\,A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારની અવરોધકતા કેટલી હશે?
    View Solution
  • 6
    $1.0\, m$  લંબાઇ અને $0.6\, cm $ વ્યાસ ધરાવતા તારનો અવરોધ  $3.0 \times 10^{-3}\,Ω$  છે.સમાન દ્રવ્યમાંથી બનાવેલ  $2.0\, cm $ વ્યાસ અને $1.0\, mm$  જાડાઇ ધરાવતી તકતી વચ્ચેનો અવરોધ કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ $C$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
    View Solution
  • 8
    $G$ ની સાપેક્ષે $J$ નું સ્થિતિમાન ............ $V$ શોધો.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બે $8.0\,V$ અને $16.0\,V$ ની બેટરી, ત્રણ $3\,\Omega ,\,9\,\Omega $ અને $9\,\Omega $ ના અવરોધો અને $5.0\,\mu F.$ નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. $A$ પ્રવાહ $I$ નું વહન થતું હશે?
    View Solution
  • 10
    જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
    View Solution