આપેલી આકૃતિમાં  $C$ ના ........$\mu F$ મૂલ્ય માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ એ પુનરાવર્તન થતાં વિભાગોની સંખ્યા પર આધાર ન રાખે?
  • A$4$
  • B$2$
  • C$18$
  • D$6$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) If the value of \(C\) is chosen as \(4\,µF\), the equivalent capacity across every part of the section will be \(4\,µF\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $V$ વોલ્ટેજ ક્ષમતાવાળા $C$  કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે,તો આ શ્રેણી-જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ અને બ્રેક ડાઉન વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 2
    ત્રણ કેપેસીટર $C_1$, $C_2$ અને $C_3$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $12$ એકમ તથા $C_1$.$C_2$.$C_3$ = $48$ એકમ છે. જ્યારે $C_1$ અને $C_2$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી $6$ એકમ છે તો કેપેસીટરોનું કેપેસીટન્સ....
    View Solution
  • 3
    જો ગોળાનો પરીઘ $2\,m$ હોય તો પાણીમાં ગોળાનું કેપેસીટન્સ...$pF$
    View Solution
  • 4
    $10\, esu$ નો વિદ્યુતભાર $40\, esu$ ના વિદ્યુતભારથી $2\ cm$ દૂર મૂકેલો છે. અને બીજા $- 20\, esu$ ના વિદ્યુતભારથી $4\ cm$ દૂર મૂકેલો છે. $10 \,esu$ ના વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અર્ગમાં છે.
    View Solution
  • 5
    બે સમાન વાહક ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી $5 \;cm$ અંતરે મૂકેલા છે તથા સમાન રીતે વિદ્યુતભારીત કરેલાં છે. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે $1\; mm$ અને $2 \;mm$ છે. જો બંને ગોળાને વાહકતાર વડે જોડવામાં આવે, તો સંતુલિત સ્થિતિમાં ગોળા $A$ અને $B$ ની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલા .....$\mu\ f$ થશે?
    View Solution
  • 7
    બે સંઘારકો $C _{1}$ અને $C _{2}$ ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલા છે. પ્રારંભમાં સંધારક $C _{1}$ ને $V$ વોલ્ટના સ્થિતિમાન તફવત થી બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે બેટરી દ્દૂર કરવામાં આવે છે અને આ રીતે વિદ્યુતભારિત $C_{1}$ સંધારકને કળ $S$ બંધ કરીને અવીજભારિત $C_{2}$ સંધારક સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ સંધારક $C _{2}$ પરનો વીજભાર ........ થશે.
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ $S1$ ને બંઘ કરવામાં આવે છે.પણ $S2$ ઓપન છે.( અત્રે કેપેસિટર પર $q$ ચાર્જ છે.$\tau $ $=RC$ કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?
    View Solution
  • 9
    $C_1$ કેપેસિટરને $V_0$ વોલ્ટેજથી ચાર્જ કરતાં તેની ઊર્જા $U_0$ છે.હવે,આ કેપેસિટર સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર $C_2$ સામંતરમાં જોડવાથી તે કેટલી ઉર્જા ગુમાવશે?
    View Solution
  • 10
    $x-$અક્ષ પર $4 q$ અને $-q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર $x=-\frac{d}{2}$ અને $x=\frac{d}{2}$ સ્થાને જડેલ છે. જો ત્રીજા $'q'$ જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી $x = d$ સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા.... 
    View Solution