આવર્ત કોષ્ટકના તત્વોના વર્ગીકરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A
તત્વોના ગુણધર્મો તેમના પરમાણુક્રમાંકને આધારે આવર્તનીય છે.
B
અધાતુ તત્વોની સંખ્યા ધાતુ તત્વોની સંખ્યા કરતાં વધુ નથી.
C
આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ શક્તિ પરમાણુક્રમાંકના નિયમિત ક્રમમાં બદલાતી નથી.
Dસંક્રાંતિ તત્વો માટે પરમાણુક્રમાંકના વધારા સાથે $d$-પેટાકક્ષામાં ઈલેક્ટ્રોન એકમથી એક ભરાય છે.
Easy
Download our app for free and get started
d સંક્રાંતિ તત્વો માટે પરમાણુક્રમાંકના વધારા સાથે \(d-\) પેટા કક્ષામાં ઈલેક્ટ્રોન એક પછી એક ભરાતા નથી કારણ કે અર્ધપૂર્ણ કક્ષક \((d^5)\) અને પૂર્ણ ભરાયેલ કક્ષક (\(d^{10}\)) ની સ્થિરતા વધારે હોય છે
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*