આયનીકરણની હદ વધે (નિર્બળ વિદ્યુતવિભાજ્ય).......
  • A
    દ્રાવ્યના સાંદ્રતામાં વધારા સાથે
  • B
    દ્રાવણનું તાપમાન ઘટતાં
  • C
    દ્રાવણના પાણીને વધુ ઉમેરવાથી
  • D
    દ્રાવણને ઝડપથી હલાવતાં
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
    View Solution
  • 2
    $25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?
    View Solution
  • 3
    શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
    View Solution
  • 4
    $AB_2 $ પ્રકારના ક્ષારની દ્રાવ્યતાનું સૂત્ર લખો.
    View Solution
  • 5
    $0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
    View Solution
  • 6
    કયો આયન એસિડ ગુણધર્મ ધરાવતો નથી ?
    View Solution
  • 7
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 8
    મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
    View Solution
  • 9
    $Na_3BO_3$, $Na_3PO_4$, $NaCN$ અને $CH_3COONa$ ના જલીય દ્રાવણનો વર્તણૂક ....... હશે.
    View Solution
  • 10
    નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?
    View Solution