$AC$ ઉદ્‍ગમ સાથે કેપેસિટર અને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ વધારતાં...
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27\; mH$ ઇન્ડક્ટર સાથે $30\; \mu \,F$ નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?
    View Solution
  • 2
    એક $R-C $ શ્રેણી પરિપથને પ્રત્યાવર્તી વોલ્ટેજના ઉદ્‍ગમ સાથે જોડેલ છે. $(a) $ અને $ (b)$  વિચાર કરો.

    $(a) $ જયારે કેપેસિટરમાં હવા ભરેલી હોય.

    $(b)$ જયારે કેપેસિટરમાં માઇકા ભરેલ હોય.

    અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $i $ અને કેપેસીટરનાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $V $ છે, તો 

    View Solution
  • 3
    એક શ્રેણી $L C R$ પરિપથમાં $10\,mH$ નો ઇન્ડકટન્સ $L, 1\,\mu F$ નો સંધારક $C$ અને $100\,\Omega$ નો અવરોધ $R$ છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ $.......$ છે.
    View Solution
  • 4
    $R$ $-$ $C$ પરિપથમાં ઉદગમના વૉલ્ટેજ $10\, V$ અને કેપેસિટરનાં વૉલ્ટેજ $8 \,V$ છે. તો અવરોધ $R$ વચ્ચેનો વૉલ્ટેજ અને પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 5
    જ્યારે એક ગૂંચળાને $20 \mathrm{~V}$ dc ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \mathrm{~V}, 50 \mathrm{~Hz} \ \mathrm{ac}$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે તો આ ન ગૂંચળું $4 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. ગૂંચળાનો આત્મપ્રેરકત્વ .......... $\mathrm{mH}$ છે. ( $\pi$ ને $3$ બરાબર લો.)
    View Solution
  • 6
    $\varepsilon $ $ emf $ વાળા $AC $ ઉદ્‍ગમ સાથે $L-C-R $ શ્રેણી પરિપથમાં સાથે જોડતા પાવરનો વ્યય કેટલો થાય?
    View Solution
  • 7
    નીચે $LCR$ પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો $Q-$ફેક્ટર (quality factor) શું મળે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા $20\, Henry$ ઇન્ડકટરને $10\, ohm$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
    View Solution
  • 9
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 10
    નીચેના પરિપથમાં ઈન્ડકટરમાંથી વિદ્યુત પ્રવાહનું $rms$ મૂલ્ય $0.8\,A$ છે, કેપેસિટરમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.4\,A$ અને અવરોધમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. તો એસી સ્ત્રોત વડે અપાતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ?
    View Solution