અક્ષાંશ ઢોળાંશને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો.

$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.

$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.

$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.

$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.

  • A$I, II $
  • B$III, IV$
  • C$II, III$
  • D$I, V$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમેઝોન વર્ષાવન $...........$થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે.
    View Solution
  • 2
    કેલિફોર્નિયામાં પક્ષીઓની જાતિસમૃધ્ધિના સંદર્ભમાં $Z$ રેખાનું મૂલ્ય કેટલું હોય શકે?
    View Solution
  • 3
    આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે? 
    View Solution
  • 4
    $A$- બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ તો પ્રાણીઓ છે.

    $R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.

    View Solution
  • 5
    ભૌગૌલિક પ્રદેશમાં જૈવવિવિધતા ......રજુ કરે છે.
    View Solution
  • 6
    જૈવ-વિવિઘતા શબ્દ કોણે આપ્યો?
    View Solution
  • 7
    ભારતનો મોટા ભાગની જમીનવિસ્તાર $\underline {i}$ માં છે તે $\underline {ii}$  થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે.
    View Solution
  • 8
    ........ માં ઉભયજીવીઓની જાતિ વિવિધતા............ કરતા વધુ છે.
    View Solution
  • 9
    રીવેટ પોપર પૂર્વઘારણા મુજબ વિમાન = ........
    View Solution
  • 10
    બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.
    View Solution