અક્ષાંશ ઢોળાંશને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો.

$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.

$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.

$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.

$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.

  • A$I, II $
  • B$III, IV$
  • C$II, III$
  • D$I, V$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હોટસ્પોટને નક્કિ કરવા માટે ક્યો માપદંડ ઉપયોગમાં લેવામાં આવતો નથી?
    View Solution
  • 2
    Out door plots પ્રયોગ કરનાર વૈજ્ઞાનીક
    View Solution
  • 3
    સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
    View Solution
  • 4
    કોલંબિયામાં પક્ષીઓની કેટલી જાતિઓ છે?
    View Solution
  • 5
    વિક્ટોરિયા સરોવરમાં કઈ વિદેશી જાતને દાખલ કરવામાં આવી હતી?
    View Solution
  • 6
    વનસ્પતિને વન્ય સંબંધિતના જાળવણી માટેની શ્રેષ્ઠ પધ્ધતિ .....છે.
    View Solution
  • 7
    છેલ્લા 20 વર્ષોમાં $.............$ જાતિઓના અદશ્ય થવાના સાક્ષી રહ્યા છે.
    View Solution
  • 8
    અમેરિકાથી લાવેલ જલજ વનસ્પતિએ ભારતમાં મુશ્કેલી ઊભી કરી છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી સાચી જોડ શોધો:

    કોલમ - $I$

    કોલમ - $II$

    $(P)$ ભારતમાં જૈવ-વિવિધતા

    $(1)\ 45,000$

    $(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી

    $(2)$ કીટકો

    $(R)$ સૌથી વધુ પ્રાણી જાતી

    $(3)$ ફૂગ

     

    $(4)$ $8.1\%$

    View Solution
  • 10
    એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ કોણ હતા?
    View Solution