અલ્પ દ્રાવ્ય કાર્બોનેટ  કયું છે ?
  • A$FeCO_3(K_{sp} = 2.0 \times 10^{-11})$
  • B$PbCO_3(K_{sp} = 1.0 \times 10^{-13})$
  • C$CaCO_3 (K_{sp} = 4.8 \times 10^{-9})$
  • D$BaCO_3(K_{sp} = 5.0 \times 10^{-9})$
Easy
Download our app for free and get startedPlay store
b
જે કાર્બોનેટની દ્રાવ્યતા ગુણાકાર ઓછું તેનું દ્રાવ્યતા ઓછી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 2
    નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે 

    વિધાન $(A)$ $:$ જ્યારે $Cu$ $(II)$ અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે.

    કારણ  $(R)$ $:$ $Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )$  નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છે 

    View Solution
  • 3
    ધારો કે ($1$) પાણીમાં $FeCl_3$ બેઝિક

    ($2$) પાણીમાં $NH_4Cl$ એસિડીક

    ($3$) પાણીમાં $NaCN$ એસિડીક

    ($4$) પાણીમાં $Na_2CO_3$ બેઝિક

    ને ધ્યાનમાં લેતા જેમાંથી શું સાચું નથી ?

    View Solution
  • 4
    $0.001$ મોલર $HCl$ દ્રાવણની $pH$ કેટલી થશે?
    View Solution
  • 5
    $10^{-6}\, M\, HCl$ ને $100$ ગણું મંદ કરવામાં આવે તેની $pH$ = ........
    View Solution
  • 6
    $MgCl_2$ ના જલીય દ્રાવણની $p^H$  .......
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલ છે.

    વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.

    વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    $0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
    View Solution
  • 9
    $AgI$ નો $k_{sp}\, 1.5 \times 10^{-16}$ છે. તો નીચેના માંથી કોનું સમાન કદનું મિશ્રણ કરવાથી અવક્ષેપન થશે.?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution