$0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
Easy
Download our app for free and get startedPlay store
a
$NaOCl$  ક્ષાર એ પ્રબળ બેઈઝ અને નિર્બળ એસિડમાંથી બનશે.

$h = \sqrt {\frac{{{K_h}}}{C}}  = \sqrt {\frac{{{{10}^{ - 6}}}}{{{{10}^{ - 2}}}}}  = {10^{ - 2}}$

જેથી, જલવિભાજનની ટકાવારી = $10^{-2} \times 100 = 1\%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC$ તાપમાને પ્રક્રિયકની દ્રાવ્યતા $1.0\times10^{-11}$. $0.001\, M\, Mg^{2+}$ ionsના દ્રાવણમાથી કેટલી $pH$ એ $Mg^{2+}$ આયન $Mg(OH)_2$  સ્વરૂપે અવક્ષેપ આપવાનું શરૂ કરશે?
    View Solution
  • 2
    $25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times  10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
    View Solution
  • 3
    $10^{-6}\,M\,NaOH$ ના દ્રાવણને $100$ ગણુ મંદ કરવામાં આવેતો મંદ દ્રાવણની $p^H$ ............ થશે.
    View Solution
  • 4
    $CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?
    View Solution
  • 5
    નિર્બળ લૌરી બેઇઝ .......?
    View Solution
  • 6
    સમાન $pH$ ધરાવતી હોય તેવો સાચો વિકલ્પ પસંદ કરો.

    $(1) 0.005\, M\, H_2SO_4\,(2) 0.1\, M\, Na_2SO_4\,(3) 10^{-2}\, M\, NaOH\,(4) 0.01 \,M\, HCl$

    View Solution
  • 7
    ...... બ્રોન્સ્ટેડ બેઈઝ તરીકે વર્તેં છે.
    View Solution
  • 8
    કયા આયનમાં મહત્તમ લુઇસ એસિડની લાક્ષણિકતા જોવા મળે ?
    View Solution
  • 9
    જો $HCN$ નો વિયોજન અચળાંક $1.3 \times 10^{-9}$ અને $k_w = 1 \times 10^{-14}$ તો $\frac{N}{{100}}KCN$ ની $pH$ અને જલવિભાજનની ટકાવારી અનુક્રમે ….. બને છે.
    View Solution
  • 10
    $25\,°C$, એ $1\,g \,BaSO_4$ ને દ્રાવ્ય કરવા પાણીનું કેટલા .....$L$ કદ જરૂરી છે ? ($K_{sp} = 1.1 \times 10^{-10})$
    View Solution