$A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....
  • A$B < D < A < C$
  • B$C < A < D < B$
  • C$D < B < C < A$
  • D$A < C < D < B$
Medium
Download our app for free and get startedPlay store
b
 જેમ સર્જન ઉષ્માની કિંમત ઘટે તેમ તેની સ્થાયીતા વધે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ $(a), (b)$ અને $(c)$ના સંદર્ભમાં સાચા છે તે $......$

    $A$.$(a)$ અને $(b)$ પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે.

    $B$. પ્રક્રિયાબિંદુ $(b)$ પર સંતુલન પર છે અને બિંદુ $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $C$. પ્રક્રિયા $(a)$ પર સ્વંયભૂ (આપમેળ) છે અને $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $D$. પ્રક્રિયા $(a)$ અને $(b)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    View Solution
  • 2
    સમોષ્મી પ્રકમ ................. હોય છે.
    View Solution
  • 3
    $A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2$ અને $B _2$ એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. $A _2, B _2$ અને $AB$ બી બંંધ એન્થાલ્પીઓ $1:0.5:1$ના ગુણોત્તરમાં હોય તો, તો પછી $A _2$ ની બંંધ એન્થાલ્પી $.........\,kJ\,mol ^{-1}$ (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 4
    $2$ લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ $6$ લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $........$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 5
    પાણીની બાષ્પ આદર્શ વાયુ છે. જ્યારે $1$ બાર દબાણ અને $100\,^{o}C$, એ $1$ મોલ પાણીનું બાષ્પીભવન થાય તો આંતરિક ઉર્જા ફેરફાર ($\Delta U$) શોધો. ($1$ બાર અને $373\,K$ પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી $= 41\, kJ$ મોલ$^{-1}$ અને $R = 8.3 \,J$ મોલ$^{-1}$ $K$$^{-1}$)
    View Solution
  • 6
    પ્રતિવર્તીં સમતાપી પ્રક્રમમાં આંતરિય ઊર્જાનો ફેરફાર ...... થાય છે.
    View Solution
  • 7
    એક બંધ પ્રણાલીમાં દ્વિઆણ્વિય આદર્શ વાયુ માટે નીચે આપેલા આલેખો પૈકી કયો ઊષ્માગતિશાસ્ત્રના વિવિધ પરિમાણો વચ્ચેનો સાચો સંબંધ વર્ણવતો નથી? 
    View Solution
  • 8
    કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
    View Solution
  • 9
    વાયુના અપ્રતિવર્તી વિતરણમાં વાયુ દ્વારા થતુ કાર્ય..... થશે.
    View Solution
  • 10
    આપેલી પ્રક્રિયા માટે $\Delta H = 35.5\ kJ\ mol^{-1}$ અને $\Delta S = 83.6\ J\ K^{-1} \  mol^{-1}$ છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ?

    ($\Delta H$ અને $\Delta S$ તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)

    View Solution