Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અર્ધવાહક ડાયોડમાં ફૉરવર્ડ વૉલ્ટેજનું મૂલ્ય $0.5 V$ થી $0.7 V$ જેટલું કરવામાં આવે છે. પરિણામે ફૉરવર્ડ પ્રવાહના મૂલ્યમાં $1 mA$ જેટલો ફેરફાર થાય છે, તો ડાયોડનો ફૉરવર્ડ અવરોધ ....... $\Omega$ છે.
આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.
આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ $20\,\Omega $ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ $R_1 = R_2 = R_3 = 50\,\Omega$ અને બેટરીનો વૉલ્ટેજ $6\,V$ છે. તો $R_3$ માંથી કેટલા $mA$ નો પ્રવાહ પસાર થશે?
એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?