અનુક્રમે $2$,$4$ અને $6 \mathrm{~kg}$ દળ ધરાવતા ત્રણ બોલને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા સમાબાજુ ત્રિકોણની બાજુના મધ્યબિંદુ  ઉપર મૂકવામાં આવેલ છે. ત્રિકોણના સમતલને લંબ અને તેના મધ્યકેન્દ્ર (centroid) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા. . . . . .$\mathrm{kg} \mathrm{m}^2$ હશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીનું દળ અચળ રાખી ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દિવસનો સમયગાળો ........ $hr$ થશે.
    View Solution
  • 2
    ઘડિયાળના સેકંડ કાંટાનો કોણીય વેગ કેટલો થાય ?
    View Solution
  • 3
    એક કણ $a$ ત્રિજયાના વર્તુળ પર અચળ ઝડપથી ગતિ કરે છે.$AB$ વ્યાસ અને $C$ કેન્દ્ર છે.તો કણ $B$ પર હોય,ત્યારે $A$ અને $C$ ને અનુલક્ષીને કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $6N$ નું બળ $30^o $ ના ખૂણે લાગવતા બોલ માત્ર ખૂલતો હોય તો $16 \,cm$ અંતરે $90^o $ ના ખૂણે ....... $N$ બળ લગાવતા બોલ ખૂલે .
    View Solution
  • 5
    $m$ ગ્રામ દળ ધરાવતા ત્રણ કણ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિદુ પર છે.ત્રિકોણની બાજુની લંબાઇ $l\;cm$ છે (આકૃતિમા દર્શાવ્યા મુજબ). $ABC$ ના સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $gram-cm^{2}$ એકમમાં કેટલી થશે?
    View Solution
  • 6
    $l$ લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી $\frac{l}{4}$ અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 7
    જયારે પંખો બંઘ કરવામાં આવે છે ત્યારે $36$  પરિભ્રમણમાં તેની કોણીય ઝડપ અડઘી થાય છે. તે સ્યિર થાય ત્યાં સુઘીમાં કેટલા વઘારાના પરિભ્રમણ કરશે $?$ (કોણીય પ્રવેગ અચળ છે.)
    View Solution
  • 8
    $M$ દળના અને $r$ ત્રિજ્યાની નિયમિત અર્ધ-વર્તૂળાકાર તકતીમાં કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ રેખા પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 9
    $R$ ત્રિજયાવાળો ઘન ગોળો ધર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $F$ સમક્ષિતિજ બળ નીચેના બિંદુથી $h$ ઊંચાઇ પર લગાવતા દ્રવ્યમાનકેન્દ્રનો મહત્તમ પ્રવેગ મેળવવા માટે નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 10
    $0.9\, kg$ દળ અને $1 \,m$ લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, $0.1\, kg$ દળ અને $80\,m / s$ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
    View Solution