અર્ધવાહક ધટકને બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે બેટરીને ઉલટાવતા પ્રવાહ શૂન્ય થાય છે, તો તે ધટક કયો હશે?
  • A$P- $ પ્રકારનો અર્ધવાહક
  • B$N-$  પ્રકારનો અર્ધવાહક
  • C$PN- $ જંકશન
  • D
    બહિર્ગત અર્ધવાહક
AIPMT 1998, Easy
Download our app for free and get startedPlay store
c
(c)When polarity of the battery is reversed, the \(P-N\) junction becomes reverse biased so no current flows.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?
    View Solution
  • 2
    નીચા તાપમાને શેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડકટન્સ બેન્ડ ઓવરલેપ હોય છે?
    View Solution
  • 3
    નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______$mA$ છે.
    View Solution
  • 4
    $NPN$ ટ્રાન્ઝિસ્ટર યોગ્ય રીતે કાર્ય કરે છે, જ્યારે
    View Solution
  • 5
    નીચે દર્શાવેલ પરિપથમાં $\beta$ =$100$ પ્રવાહ ગેઈન ધરાવતું ટ્રાન્ઝિસ્ટર વપરાયેલું છે. તો  $ V_{CE} = 5V, V_{BE}= 0$  થવા માટે, બેઈઝ અવરોધ $R_b $ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 6
    $P-N$ જંકશન ડાયોડનો ઉપયોગ શેમાં થાય છે?
    View Solution
  • 7
    આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટ માટે સાચું છે.

    $P\,\, 1\,\, 1\,\, 0\,\, 0$

    $Q\,\, 1\,\, 0\,\, 1 \,\,0$

    $R\,\, 1\,\, 0\,\, 0 \,\,0$

    View Solution
  • 8
    પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$  એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$  છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$  નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
    View Solution
  • 9
    જંકશન ડાયોડને આદર્શ લો. $AB $ માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે વાપરવામાં, જો $\alpha=\frac{I_{C}}{I_{E}}$ અને $\beta=\frac{{I}_{{C}}}{{I}_{{B}}}$, જ્યાં $ {I_c},{I_b} $ અને $I_e$ એ કલેકટર, બેઝ અને એમિટરના પ્રવાહ હોય, તો ....
    View Solution