અર્ધવાહક ધટકને બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે બેટરીને ઉલટાવતા પ્રવાહ શૂન્ય થાય છે, તો તે ધટક કયો હશે?
A$P- $ પ્રકારનો અર્ધવાહક
B$N-$ પ્રકારનો અર્ધવાહક
C$PN- $ જંકશન
D
બહિર્ગત અર્ધવાહક
AIPMT 1998, Easy
Download our app for free and get started
c (c)When polarity of the battery is reversed, the \(P-N\) junction becomes reverse biased so no current flows.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$ એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે વાપરવામાં, જો $\alpha=\frac{I_{C}}{I_{E}}$ અને $\beta=\frac{{I}_{{C}}}{{I}_{{B}}}$, જ્યાં $ {I_c},{I_b} $ અને $I_e$ એ કલેકટર, બેઝ અને એમિટરના પ્રવાહ હોય, તો ....