અર્ધવાહક $(semiconductor)$ માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો $n-$ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા $10^{19}\, m^{-3}$ અને તેની મોબીલિટી $1.6\, m^2/(V.s)$ હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... $\Omega  m$ ની નજીક હશે.

($n-$ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.)

  • A$2$
  • B$4$
  • C$0.4$
  • D$0.2$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
Use \(I = neA{v_d}\) and \(\mu  = \frac{{{v_d}}}{E}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોમન એમિટર એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન $50, $ ઇનપુટ અવબાધ  $100\;\Omega$ અને આઉટપુટ અવબાધ $200\;\Omega$ છે. એમ્પ્લિફાયરનો પાવર ગેઇન કેટલો થશે?
    View Solution
  • 2
    આપેલ એમ્પ્લિફાયરમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. $800 \,\Omega$ ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \;V$ છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક $0.96$ અને પરિપથનો ઇનપુટ અવરોધ $192 \,\Omega$ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 3
    $t=0$ સમયે બે સમાન કેપેસીટર $\mathrm{A}$ અને $\mathrm{B}$ ને સમાન $5\;V$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.$\mathrm{t}=\mathrm{CR}$ સમયે $\mathrm{A}$ અને $\mathrm{B}$ કેપેસીટર પર વિજભાર $\mathrm{Q}_{\mathrm{A}}$ અને $\mathrm{Q}_{\mathrm{B}}$ હોય તો .... 
    View Solution
  • 4
    સેમિકન્ડક્ટર ઉપકરણની $V - I$ લાક્ષણિકતા ગ્રાફમાં દર્શાવેલ છે. આ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    ધાતુ અને અર્ધધાતુમાં તાપમાનમાં ફેરફાર કરતાં તેના અવરોધમાં થતો ફેરફાર કોના કારણે હોય છે?
    View Solution
  • 6
    પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
    View Solution
  • 7
    અર્ધતરંગ રૅક્ટિફાયરને $ sine$ આકારનો $AC$ વૉલ્ટેજ લાગુ પાડતાં, આઉટપુટમાં મહત્તમ વૉલ્ટેજ $10 V$  મળે છે. આ આઉટપુટ વૉલ્ટેજમાં $DC$ વૉલ્ટેજનું મૂલ્ય .......
    View Solution
  • 8
    શુદ્ધ $Si $ માં $300 K $ તાપમાને એકસમાન ઈલેક્ટ્રોન($n_e$) અને હોલ ($n_h$) ની સાંદ્રતા $1.5×10^{16} m^{-3}$ છે. ઈન્ડિયમના ડોપિંગ દ્વારા $n_h$ વધીને $3×10^{22}$ થાય, તો $n_e$ ની $Si $ માં સંખ્યા ગણો.
    View Solution
  • 9
    ઝેનર વોલ્ટેજ $8\, {V}$ અને પાવર વ્યય રેટિંગ $0.5\, {W}$ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ ${R}_{{p}}$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    ડાયોડનો પોટેન્શિયલ બેરિયર $0.5 V$ છે,તેને $20 \Omega$ અવરોધ અને બેટરી સાથે શ્રેણીમાં જોડતાં $0.1 A$  પ્રવાહ અવરોધમાંથી પસાર થાય છે.તો બેટરીનો વોલ્ટેજ કેટલા....$V$ હશે?
    View Solution