અર્ધવાહકમાં ડોનર અશુદ્વિ ઉમેરતાં તે કયા પ્રકારનું અર્ધવાહક બને?
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શુદ્ધ સિલિકોનમાં ઈલેક્ટ્રોન હોલની સાંદ્રતા $T= 300 K$ તાપમાને $7×10^{15}$ પ્રતિ ઘન સેન્ટિમીટરે એન્ટિમનીને સિલિકોનમાં અશુદ્ધિ રૂપે ઉમેરવામાં આવે છે. તેનો દર $1 $ પરમાણુ $10^7 Si$ ના પરમાણુ રૂપ છે. ધારો કે તેમાના અડધા અશુદ્ધિ પરમાણુઓનાઈલેક્ટ્રોન કન્ડકશન બેન્ડને આપવામાં આવે છે. તો તે ઘટક શોધો કે જેના દ્વારા ભાર વાહકની સંખ્યામાં વધારો થાય છે. ડોપીંગના કારણે, સિલિકોનના પ્રતિ ઘન મીટરમાં પરમાણુની સંખ્યા $5×10^{28}$ છે.
$N - P - N $ ટ્રાન્સમીટરમાં સામાન્ય વિદ્યુતપ્રવાહ માધ્યમ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સામાન્ય વોલ્ટેજ એમ્પ્લિફાયર કલેક્ટર સાથે ભાર અવરોધ $R_L $ અને આધાર અવરોધ $R_B$ સાથે જોડેલ છે. $V_{CE} = 4V$ આધાર દ્વારા નીકળતો વોલ્ટેજ $V_{BE} = 0.6 V,$ વિદ્યુતપ્રવાહની કલેક્ટર $4 mA$ અને વિદ્યુતપ્રવાહ પરિવર્ધન અચળાંક $\beta=100$ તો $R_L$ અને $R_B$ ની કિંમત અનુક્રમે ........છે.
$2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?