અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન $\left(n_e\right)$ અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર $..............$ છે.
JEE MAIN 2023
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જે દ્રશયપ્રકાશ માટે પારદર્શક હોય અને જેની વાહકંતા તાપમાન સાથે વધતી હોય એવો ઘન પદાર્થ ...... થી બને.
    View Solution
  • 2
    $N_A$ એ એસ્પેટર (સ્વીકારનાર) પરમાણુની ઘનતા હોય અને $N_D$ એ ડોનર પરમાણુની ઘનતા હોય તો $n_e$ વાહક $n_h$ જે ઈલેક્ટ્રોન અને હોલની ઘનતા શું હશે ?
    View Solution
  • 3
    બુલિયન સમીકરણ $\overline A .\overline B \,\, = \,\,...$
    View Solution
  • 4
    અર્ધવાહકોમાં ઊર્જાગેપને ........$eV$ માં ક્રમની હોય છે.
    View Solution
  • 5
    જર્મેંનિયમ સ્ફટિક માટે ફોરબિડન ગૅપની પહોળાઈ આશરે ....... $J $ હોય છે.
    View Solution
  • 6
    આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.
    View Solution
  • 7
    ટ્રાન્ઝીસ્ટરની સંજ્ઞામાં, તીર એ .........ની નિશાની દર્શાવે છે.
    View Solution
  • 8
    આપેલ ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનું જોડાણ
    View Solution
  • 9
    પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
    View Solution
  • 10
    એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં  આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા $10\, mV$ નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ $10 \,\mu A$ જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ $1.5 mA$ જેટલો બદલાય છે. ભાર અવરોધ $5 \,k \Omega$ છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશે
    View Solution