અશુધ્ધ(બહિર્ગત) અર્ધવાહકોમાં જ્યારે અશુધ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે......
A$p$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે અને $n$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે.
B$p$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે અને $n$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે.
Cબંને $p$-પ્રકાર અને $n$-પ્રકારનાં અર્ધવાહક માટે જ્યારે $T > T _{ F }$ $K$ હશે ત્યારે ફર્મી સ્તર ઉપર ખસે છે અને $T < T _{ F } K$ હશે ત્યારે ફર્મી સ્તર નીચે ખસે છે, જ્યાં $T _{ F }$ એ ફર્મી તાપમાન દર્શાવે છે.
D$p$- અને $n$ પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તરને કોઈ અસર થતી નથી.
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
b conceptual
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કોમન એમિટર પરીપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઈનપુટ અવરોધ $ 1k$ $\Omega$ અને ઈનપુટ વોલ્ટેજ $5volt $ હોય , તો આઉટપુટ પ્રવાહએ .......$mA $