અશુધ્ધ(બહિર્ગત) અર્ધવાહકોમાં જ્યારે અશુધ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે...... 
  • A$p$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે અને $n$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે.
  • B$p$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે અને $n$-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે.
  • Cબંને $p$-પ્રકાર અને $n$-પ્રકારનાં અર્ધવાહક માટે જ્યારે $T > T _{ F }$ $K$ હશે ત્યારે ફર્મી સ્તર ઉપર ખસે છે અને $T < T _{ F } K$ હશે ત્યારે ફર્મી સ્તર નીચે ખસે છે, જ્યાં $T _{ F }$ એ ફર્મી તાપમાન દર્શાવે છે.
  • D$p$- અને $n$ પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તરને કોઈ અસર થતી નથી.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
conceptual
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ $P - N$  જંકશન ડાયોડ માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 2
    એક અંતગર્ત અર્ધવાહકમાંથી $N$- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે 
    View Solution
  • 3
    એક કોમન એમિટર પરીપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઈનપુટ અવરોધ  $ 1k$ $\Omega$ અને ઈનપુટ વોલ્ટેજ $5volt $ હોય , તો આઉટપુટ પ્રવાહએ .......$mA $
    View Solution
  • 4
    અર્ધતરંગ રેક્ટીફાયરમાં ફોર્મ ફેક્ટરનું મુલ્ય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ બ્લોકમાંના કોઇ એક લોજિકગેટ માટે ઇનપુટ $A$, ઇનપુટ $B$ અને આઉટપુટ $C $ ના તરંગો દર્શાવેલ છે. આ લોજિક ગેટ કયો હશે?
    View Solution
  • 6
    ઝેનર ડાર્યાંડ નો ઉપયોગ
    View Solution
  • 7
    નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક ક્યો ગેટ દર્શાવે છે.

    $A$

    $B$

    $Y$

    $1$

    $1$

    $0$

    $1$

    $0$

    $0$

    $0$

    $1$

    $0$

    $0$

    $0$

    $1$

    View Solution
  • 8
    દર્શાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી .......... છે 
    View Solution
  • 9
    આપેલ પરિપથ માટે આઉટપુટ $(Y)$ માટે આઉટપુટ અને ઇનપુટ $A$ અને $B$ વચ્ચે સાચો સંબંધ ........... હશે.
    View Solution
  • 10
    આપેલ પરિપથ માટે અવરોધ $R_L$ વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય?
    View Solution