અવાહક દિવાલવાળા પાત્રના વાલ્વવાળા વિભાજક દ્વારા બે સમાન ભાગ પાડેલા છે. એક ભાગમાં $P$ દબાણ અને $T$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જ્યારે બીજા ભાગને શૂન્યવકાશિત કરેલો છે. જો વાલ્વ અચાનક ખોલી નાખવામાં આવે, તો વાયુનું દબાણ અને તાપમાન કેટલા થશે?
A$\frac{P}{2}\,,\,T$
B$\frac{P}{2}\,,\,\frac{T}{2}\,$
C$P, T$
D$P\,,\,\,\frac{T}{2}\,$
AIEEE 2011, Medium
Download our app for free and get started
a It is the free expansion Internal energy of the gas remains constant, hence
\(T_{2}=T\)
Using at constant temperature,
\(P_{1} V_{1}=P_{2} V_{2}\)
\(P_{2}=\frac{P}{2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....
$T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.