આપેલ તાપમાને $m$ દળના વાયુની $rms$ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
  • A${m^0}$
  • B$m$
  • C$\sqrt m $
  • D$\frac{1}{{\sqrt m }}$
AIPMT 1990, Easy
Download our app for free and get startedPlay store
d
\({v_{rms}} = \sqrt {\frac{{3kT}}{m}}  = {v_{rms}} \propto \frac{1}{{\sqrt m }}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એત વાયુ મિશ્રણમાં નાઇટ્રોજન $7 g$ અને $20 g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે. વાયુઓના મિશ્રણ માટે, વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V (J/g K$ માં) કેટલી હશે ?
    View Solution
  • 2
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 4
    જ્યારે એક મોલ એેકપરમાણ્વિક વાયુનો એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામા આવે ત્યારે કંપનગતિને અવગણતાં $\gamma$ ની કઈ સંખ્યા મળશે.
    View Solution
  • 5
    પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 7
    એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
    View Solution
  • 8
    $27^oC$ તાપમાને એક પાત્રમાં $15\ g$ દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની $rms$ ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ $kJ$ છે. $(R=8.3\,J/K\, mole$ લો.$)$
    View Solution
  • 9
    એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
    View Solution
  • 10
    $M$ દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના $0\,^oC$ તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?
    View Solution