અવરોધની વચ્ચે રહેલો $AC$ વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?
JEE MAIN 2015, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વૈકલ્પિક ઈએમએફનું પ્રતિરોધ $R$, કેપેસીિટન્સ $ C $ અને ઇન્ડક્ટન્સ $ L $ ના સમાંતર સંયોજનમાં લાગુ કરવામાં આવે છે. જો $ I_R $, $ I_L $, $ I_C $ અનુક્રમે $ R, \, L $ અને $ C$ દ્વારા પ્રવાહો હોય, તો પછી ચિત્ર જે યોગ્ય રીતે રજૂ કરે છે, $ I_R $, $ I_L $, $ I_C$ વચ્ચેના તબક્કાના સંબંધો  અને સ્રોત ઇએમએફ $E$ દ્વારા આપવામાં આવે છે
    View Solution
  • 2
    એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
    View Solution
  • 3
    જ્યારે $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
    View Solution
  • 4
    આપેલ ${AC}$ પરિપથ માટે $\omega=100\, {rad} {s}^{-1}$ છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    આપેલ આલેખ મુજબ વક્ર $A$ અને $B$ માટે સાચી રજૂઆત પસંદ કરો.

    જ્યા $X _{ C }= A . C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત સંધારકતા ધરાવતા પરિપથનો રીએકટન્સ

    $X _{ L }=A.C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથનો રીએકટન્સ

    $R = A.C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત અવરોધ ધરાવતા પરિપથનો રીએકટન્સ

    $Z = LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ

    View Solution
  • 6
    $ac$ પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય.

    $I=5 \sin (120 \pi t) \,A$ શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?

    View Solution
  • 7
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 8
    $LCR$  શ્રેણી પરિપથમાં $R = 50 R ,\, L = 1 mH$ અને $C = 0.1 \mu F$ છે,પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ કઇ આવૃત્તિએ થાય?
    View Solution
  • 9
    સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 10
    એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન $960\, m$ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં $2.56 \mu F$ નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... $\times 10^{-8} H$ થશે.
    View Solution