Question
બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો?

Answer

પટનાથી દિલ્લીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'ભમીએ દક્ષિણ ભણી' લેખકે નર્મદા નદી માટે ક્યાં વિશેષણો વાપર્યા છે? તે શું શું સૂચવે છે?
ડૉક્ટરે શો પુણ્યપ્રકોપ ઠાલવ્યો?
મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો?
ગાંધીજી વિશે દસ વાક્યો લખો.
નીચેનો ફકરો વાંચો. વિરામચિહ્નો વિના તમને તે અધૂરો લાગે, ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરી વાંચો.

ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડી કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે ને મહાદેવે શંકા સામે દફતર ધર્યું લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકા દફતર લીધું યાદ આપ્યું તારે લ્યા પરીક્ષા છે ને
'દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતાં.’–આવું કેવી રીતે કહી શકાય?
સાપ માણસજાતને શી રીતે ઉપયોગી બને છે $?$
કબૂતર, દૂત, ટપાલ, અખબાર, ટેલિવિઝન, ઇ-મેઇલ, મોબાઈલ. આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે-બે વાક્યો લખો. આ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગસમક્ષ વાંચન કરો.
બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતાં, એમ શાના આધારે કહી શકાય?
સિંહે સિંહણના મોતનો બદલો શી રીતે લીધો?