બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે મુજબ છે.

$(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$

$(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$

$(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$  દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે ..... 

  • A$\Delta {H_{{\rm{soln}}}} = \Delta {H_3} - \Delta {H_1} - \Delta {H_2}$
  • B$\Delta {H_{{\rm{soln}}}} = \Delta {H_1} + \Delta {H_2} + \Delta {H_3}$
  • C$\Delta {H_{{\rm{soln}}}} = \Delta {H_1} + \Delta {H_2} - \Delta {H_3}$
  • D$\Delta {H_{{\rm{soln}}}} = \Delta {H_1} - \Delta {H_2} - \Delta {H_3}$
AIPMT 2003, Medium
Download our app for free and get startedPlay store
b
Solution so formed will be ideal if \(\Delta H _{\text {soln. }}=\Delta H _1+\Delta H _2+\Delta H _3\)

Adding \((i)\) to \((iii)\)

pure solute + pure solvent \(\rightarrow\) solution;

\(\Delta H =\Delta H _1+\Delta H _2+\Delta H _3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આ વિધાન ... તરીકે ઓળખાય છે.
    View Solution
  • 2
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 3
      $25\,^{\circ} C$ તાપમાન પર  $CCl _{4}$, નું બાષ્પ દબાણ  $143\, mm$ $Hg$.. $0.5\, g$  નો અબાષ્પશિલ દ્રાવક (આણ્વિય દળ  $65$) $CCl _{4}$, ના $100 \,mL$ માં ઓગળવામાં આવે છે.દ્રાવણનું બાષ્પ દબાણ શોધો.(ઘનતા $CCl _{4},=$ $\left.1.58\, g / cm ^{3}\right)$
    View Solution
  • 4
    $1.00 \,$ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ-અંશ ...... છે.
    View Solution
  • 5
    બેન્ઝિન દ્રાવણમાં બેન્ઝોઇક એસિડ ડાઇમરાઈજેશનથી પસાર થાય છે, ઍસિડનો વોન્ટ હોફ અવયવ $(i)$ એ વિયોજન અંશ ' $x^{\prime}$ને મળતું આવે તે કયું છે ?
    View Solution
  • 6
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 7
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 8
    પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
    View Solution
  • 9
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 10
    એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)

    [આપેલ $K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]$

    View Solution