$KNO_3$ અને $CH_3COOH$ ના $0.1\,M$  દ્રાવણોના અભિસરણ દબાણનાં મૂલ્યો અનુક્રમે $P_1$ અને $P_2$ છે, તો તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
  • A$P_1$ $>$ $P_2$
  • B$P_2$ $>$ $P_1$
  • C$P_1$ $=$ $P_2$
  • D$\frac{{{P_1}}}{{{P_1} + {P_2}}}\,\, = \,\,\frac{{{P_2}}}{{{P_1} + {P_2}}}$
Medium
Download our app for free and get startedPlay store
a
\(KNO_3\) નું સંપૂર્ણ આયનીકરણ થાય છે, જ્યારે \(CH_3COOH\) નું અલ્પ આયનીકરણ થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 2
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution
  • 3
    $12\,g$ યુરિયા  $1$ લિટર પાણીમાં અને $68.4\,g$ સુક્રોઝને $1$ લિટર પાણીમાં ઓગળવામાં આવે છે.પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણ શું હશે ?
    View Solution
  • 4
    $10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
    View Solution
  • 5
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 6
    $20\,^oC$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\, torr$ છે. $20\,^oC$ તાપમાને $100\, g$ એસિટોનમાં $1.2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... $(g\,mol^{-1})$ થશે.
    View Solution
  • 7
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયુ $0.06 \, {M}$ જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    $X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.
    View Solution
  • 10
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution