બે પ્રક્રિયાઓ માટે પૂર્વઘાતાંક અવયવના મૂલ્યો સમાન છે.પરંતુ તેમની સક્રિયકરણ ઊર્જાતા મૂલ્યો વચ્ચે $24.9\, kJ\,mol^{-1}$ તો $300\, K$ તાપમાને તેમના વેગ અચળાંકોનો ગુણોત્તર ....
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાસાયણિક પ્રકિયા ની સક્રિયકરણ ર્જા $(E_a)$  અને અચળ વેગ  $(k_1$ અને  $ k_2)$  બે જુદા જુદા તાપમાને પ્રક્રિયા $(T_1$ અને  $T_2)$ કોના  દ્વારા સંબંધિત છે
    View Solution
  • 2
    પ્રથમક્રમની એક પ્રક્રિયા $45$ મિનિટમાં અડધી પૂર્ણ થાય છે. તો આ પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થતાં  .........  કલાક લાગે.
    View Solution
  • 3
    નીચે બે વિધાન આપેલા છે :

    વિધાન $I$ : $A+B \rightarrow C$ પ્રક્રિયા માટે વેગ નિયમ, વેગ $(r)=k[A]^2[B]$ છે. જ્યારે $A$ અને $B$ એમ બંને ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા વેગ વધી ને " $x$ " ગણો થાય છે.

    વિધાન  $II$ :

    (Image)

    આકૃતિ " " $y$ " ક્રમ પ્રક્રિયા માટે સાંદ્રતામાં તફ઼ાવત સામે સમયનો આલેખ દર્શાંવે છે. $x+y$ નું મૂલ્ય . . . . . છે.

    View Solution
  • 4
    રાસાયણિક પ્રક્રિયાનો તાપમાન આધારિત વેગ અચળાંક આર્હેનિયસ સમીકરણ $K = A.{e^{ - E^*/RT}}$ ના સ્વરૂપમાં લખાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $({E^*})$ ............... નો ગ્રાફ દોરી ગણી શકાય છે.
    View Solution
  • 5
    $n^{th } $ ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક ..... એકમ ધરાવે છે.
    View Solution
  • 6
    જ્યારે  $\frac{2}{3} ^{rd}$ પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યારે પ્રથમ ક્રમ ની પ્રકિયા નો  સમય શોધો  જો વેગ અચળાંકની કિંમત  $4.3 \times 10^{-4}$ છે 
    View Solution
  • 7
    પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક $4 \times 10^{-3}$  સેકન્ડ $^{-1}$  છે તો પ્રક્રિયકની સાંદ્રતા $0.02 \,M$ છે તો પ્રક્રિયાનો દર શું થશે?
    View Solution
  • 8
    જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons  2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.
    View Solution
  • 9
    જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે. 
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું ખોટું છે?
    View Solution