પ્રક્રિયાઓ

$\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ

$\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ

ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)

JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતામાં $1/4$ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય $20$  મિનિટ  છે. તો શરૂઆતની સાંદ્રતા માં $1/16 $ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય......... $\min.$ હશે.
    View Solution
  • 2
    પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો  $10\,g$  $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
    View Solution
  • 3
    $_{92}U^{235}$  નો ક્ષય.......... ક્રમની પ્રક્રિયા છે.
    View Solution
  • 4
    $T\,K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક એ $2\,T$ તાપમાને પ્રકિયાના વેગ અચળાંક કરતા $10$ માં ભાગનો છે, તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?
    View Solution
  • 5
    $A + B\rightarrow C$ નીચેની પ્રક્રિયા માટે દર્શાવેલ માહિતીને લાગુ પડતુ દર નિયમ પસંદ કરો. 

    $1$. $[A]$  $0.012$,  $[B]$   $0.0351\rightarrow $ પ્રારંભિક દર $  = 0.10$   

    $2$.  $[A]$  $0.024$,  $[B]$  $0.070\rightarrow $  પ્રારંભિક દર $= 1.6$ 

    $3$.  $[A]$  $0.024$,  $[B]$ $0.035\rightarrow $  પ્રારંભિક દર $ = 0.20$ 

     $4$.  $[A]$  $0.012$ ,   $[B]$ $0.070\rightarrow $  પ્રારંભિક દર $ = 0.80$

    View Solution
  • 6
    ઉદીપક એ પ્રક્રિયાનો વેગ...........  વધારશે.
    View Solution
  • 7
    નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે $......$

    $A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે

    $B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે

    $C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે

    $D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.

    View Solution
  • 8
    $Pt$ની સપાટી પર $NH _{3}$નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો વેગ અચળાંકનું મૂલ્ય $2 \times 10^{-4}\,mole $ $liter^{-1}\, sec ^{-1}$ છે. $N _{2}$ અને $H _{2}$ના વેગ અનુક્રમે છે?
    View Solution
  • 9
    ઉષ્માશોષક પ્રક્રિયા માટે, સક્રિયકરણની ઊર્જા $E_a$ છે અને પ્રક્રિયાની ઊર્જા એ $\Delta H$ (આ બંને $kJ/mol$ માં) છે.$E_a$નું ન્યૂનતમ મૂલ્ય હશે?
    View Solution
  • 10
    પ્રક્રિયા $2NO + O_2 \rightarrow NO_2$ એ કઇ પ્રક્રિયાનો ઉદાહરણ છે. ?
    View Solution