બે $+\sigma$ પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે $30^{\circ} $ ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots$ પર $1 \,\mu C$ વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર $1 \,C$ વિદ્યૂતભાર પર લાગતું બળ $x \times 10^{3}\, N$ હોય તો $x=$ .........
દરેક ઉપર $\mathrm{Q}$ વીજભાર ધરાવતા બે એકસમાન સુવાહક ગોળા $P$ અને $\mathrm{S}$ એકબીજાને $16 \mathrm{~N}$ ના બળથી આપાકર્ષં છે. એક ત્રીજા સમાન વિદ્યુતભાર રહીત સુવાહક ગોળાને વારા ફરતી બે ગોળાઓનાં સંપર્કમાં લાવવામાં આવે છે. $P$ અને $S$ વચ્ચે નવું અપાકર્ષણ બળ. . . . . થશે.
કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક $-e$ અને બીજો $( e +\Delta e )$ છે. $d$ અંતરે (જ્યાં $d$ પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે $\Delta e$ કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ $m_h= 1.67 \times 10^{-27}\, kg $]
જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?
ક્રમિક $ + Q$ અને $ - Q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો $A$ અને $B$ ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ $F$ છે. જો $A$ નો $25\%$ વિજભાર $B$ પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........