બે સિલિન્ડરો એકપરમાણ્વિક આદર્શ વાયુનો સમાન જથ્થો ધરાવે છે. બે સિલિન્ડરોને સમાન જથ્થામાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $A$ માં તાપમાનમાં થતો વધારો $T_0$ છે તો સિલિન્ડર $B$ માં તાપમાનમાં થતો વધારો કેટલો છે ?
  • A$\frac{4}{3} T_0$
  • B$2 T_0$
  • C$\frac{T_0}{2}$
  • D$\frac{5}{3} T_0$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

Cylinder \(A\)

Free piston i.e., at constant pressure

Cylinder \(B\)

Fixed piston i.e., at constant volume

\(\Delta Q=\Delta U\)

\(n C_P \Delta T=n C_V \Delta T\)

\(C_P T_0=C_V(\Delta T)^{\prime}\)

\(\Delta T^{\prime}=\frac{C_P}{C_V} T_0=\gamma T_0=\frac{5}{3} T_0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન $250\, K$ અને $300\, K$ વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી $500\, cal$ ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય  ..... $J$ હશે.
    View Solution
  • 2
    સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયામાં થયેલ કાર્ય ..... છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી શું પદાર્થની થરર્મોડાઇનેમિકસ અવસ્થાની લાક્ષણિકતા નથી?
    View Solution
  • 5
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    ઉપરોકત $P-V$ આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે. 
    View Solution
  • 7
    પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની

    $1$. કાર્યક્ષમતા $27 \%$ થતી વધારે હોય.

    $2$. કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય.

    $3$. કાર્યક્ષમતા $27 \%$ જેટલી હોય.

    $4$. કાર્યક્ષમતા $27 \%$ કરતા ઓછી હોય.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?
    View Solution
  • 9
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 10
    એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે
    View Solution