એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું  પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 2
    આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    $ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે?  [હવા માટે $\,\gamma = \,1.5$]
    View Solution
  • 4
    આપેલ વાયુ નું વિસ્તરણ $V_1$ થી $V _2$ અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
    View Solution
  • 5
    નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$ : ઠંડા પરિસરનાં તાપમાન $-273^{\circ}\,C$ આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે.

    કથન $B:$ કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. $\eta =\left(1-\frac{T_2}{T_1}\right)$.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    કોઈ વાયુ તંત્રમાં $110\; J$ ઉષ્મા ઉમેરતા આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40\;J$ હોય, તો કેટલું કાર્ય ...... $J$ થશે?
    View Solution
  • 7
    એક તંત્રને $1000$ વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર $200$ વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો $........\,W$ છે.
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?
    View Solution
  • 9
    એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક $\gamma $ છે, તેનું કદ $V=\frac{b}{T}$ સંબંઘની રીતે બદલાય છે. જયાં $b=$ અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં $\Delta T$ વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?
    View Solution
  • 10
    એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution