બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
ધ્વનિ-ચીપિયાને એક $288 \,cps$ ના ચીપિયા સાથે કંપિત કરતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે ઉત્પન્ન કરે છે. બીજા અજ્ઞાત ચીપિયા પર થોડું મીણ લગાડતાં $2$ સ્પંદ સંભળાય છે, તો આ અજ્ઞાત ચીપિયાની આવૃત્તિ ($cps$ માં) કેટલી કેટલી હશે?
$60.5\,cm$ લંબાઇની નળીને શિરોલંબ મૂકેલી છે જેનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો છે. $500\,Hz$ આવૃતિ ધરાવતા ધ્વનિના તરંગને નળીમાં દાખલ કરવામાં આવે છે.જયતે પાણીની સપાટીને ઉપરની નળીની લંબાઈ $16\,cm$ અને $50\,cm$ હોય ત્યારે નળી ધ્વનિના તરંગ સાથે અનુનાદ કરે છે. જ્યારે નળીને પાણીની બહાર કાઢી લેવામાં આવે આવે ત્યારે કઈ બે લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) માટે નળી અનુનાદ કરશે?
પેશીમાં ગાંઠની હાજરી જોવા માટે હોસ્પિટલમાં અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેનરની કાર્યકારી આવૃતિ $4.2\; MHz$ છે. પેશીમાં ધ્વનિની ઝડપ $1.7 \;km/s$ છે. પેશીમાં ધ્વનિની તરંગલંબાઈ આશરે કેટલી હશે?